Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી આનુસાર અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા પ્રમોદકુમાર સિંગના મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજિત બે લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તો આવી જ રીતે સોસાયટીના અન્ય મકાનને નિશાન બનાવી રોકડા 8 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે મકાન માલિક અરજીતા દેવી જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના નાની ઇન્દોર ગામે સગીરાને ભગાડી જનાર યુવકને સિસવા ગામેથી ઝડપી લેવાયો.

ProudOfGujarat

આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ કર્મચારીઓની માનસિક અને ભાવનાત્મક સુખાકારી માટે રજૂ કરે છે, એક હેલ્પલાઈન ‘સંતુલન’.

ProudOfGujarat

ઉમરપાડામાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મેરેથોન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!