Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારાશોપિંગ સેન્ટરોમાં સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યા.

Share

સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ અને તંત્ર હરકતમાં આવ્યું છે અને તેઓ દ્વારા શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા શોપિંગ સેન્ટર અને દુકાને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે આજે મહિધરપુરા ની ડાયમંડ માર્કેટ અંબિકા સદન ડાયમંડ માર્કેટ સહિતના માર્કેટોમાં ફાયર બ્રિગેડના સેફ્ટીના સાધનો નહિ હોય તેવા દુકાન દુકાનોને શોપિંગ મોલોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જ્યારે આ શોપિંગ સેન્ટરોમાં સેફ્ટીના સાધનો આવતાની સાથે જ તમામના સીલ ખોલી નાખવામાં આવશે તેમ પાલિકાના તંત્ર દ્વારા જણાવાયું છે.

Advertisement

Share

Related posts

સુરતના રાંદેર વિસ્તારમાં પિતા દ્વારા મોપેડ નહીં ચલાવવા માટે પુત્રીને કહ્યું હતું પરંતુ મોપેડ ચલાવતા પિતાને ગુસ્સો આવતા જાહેર રસ્તા ઉપર જ મોપેડ સળગાવી નાખતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન વિસ્તારનું ATM કેશ અને સિક્યુરિટી વિનાનું. ગ્રાહકો પરેશાન…

ProudOfGujarat

ચોરીના વાહનો ના સ્પેરપાર્ટસ અલગ કરી ભંગાર વેચવાના કાળસા …GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી કરેલ મોટરસાઇકલના સ્પેર્પાર્ટ્સ સાથે આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!