Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સંજાલી ગામ નજીકના મહારાજા નગર સ્થિત શોપિંગની મોબાઈલ શોપને તસ્કરો નિશાન બનાવી એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં રહેતા ફિરોઝભાઈ લીમ્બાડા સંજાલી ગામમાં આવેલ મહારાજા નગરના શોપિંગમાં મોબાઈલ શોપ ધરાવે છે.તેઓ શોપ બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓની શોપને નિશાન બનાવી શટર તોડી અંદર પ્રવેશ કરી મોબાઈલ એસેસરીઝની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વીજળીનો થાંભલો તૂટી જતા મીડિયા સમક્ષ રજૂઆત બાદ કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

ઝઘડિયા : ગુમાનદેવ રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ મી થી તા.૧૨ મી સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

ભરૂચમાં અપહરણ, લૂંટ અને મારામારી જેવી ઘટનાને અંજામ આપનારા બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર, બુટલેગરોની સંડોવણી અને પોલીસ તપાસમાં ઢીલાશ કેમ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!