Proud of Gujarat
EducationFeaturedGujaratINDIA

અંકલેશ્વર શોર્ય દિનની ઉજવણી ભાગરૂપે શ્રવણ વિદ્યાભવનના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી

Share

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે શોર્ય દિનની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર શાંતિ નગર ખાતે આવેલ શ્રવણ વિદ્યાભવન વિદ્યાર્થી વિદ્યાર્થિની ગણ તેમજ શિક્ષકોએને પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓને પોલીસના હથિયારો વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવ્યા હતા હથિયારનો ઉપયોગ શા માટે ના કેવા કામમાં લેવામાં આવે છે તેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્કૂલના આચાર્ય રક્ષાબેન.આર.પટેલ તેમજ શિક્ષિકા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા આ પ્રસંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનની નિમિત્તે સ્કૂલના વિદ્યાર્થીએ મુલાકાત લઇ આનંદ અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

રાજકોટમાં 10 મહિનાની બાળકી બીમાર પડતાં ભૂવાએ ગરમ સોયના ડામ દીધા, તબિયત વધુ લથડતાં રાજકોટની સિવિલમાં ખસેડાઈ

ProudOfGujarat

ગરૂડેશ્વરની રોશની શાળામાં “ભારત કે લાલ” કાર્યક્રમ હેઠળ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ…

ProudOfGujarat

લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!