Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના મૈસુરીયા સમાજ દ્વારા હૈદરાબાદ અને ઉન્નાવની દૂષ્કર્મ પીડિતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

Share

સુરતમાં મૈસુરીયા સમાજ દ્વારા ગઈકાલે શહેરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. હૈદરાબાદ અને ઉન્નાવની દુષ્કર્મ બાદ તેમની હત્યા કરી દેવાની ઘટનાને
મૈસુરીયા સમાજ દ્વારા શ્ખ્ત શબ્દોમાં વખોડી નાખી હતી. તમામ દુષ્કર્મની ઘટનામાં મોતને ભેટનારી માસૂમ નિર્દોષ બાળકી યુવતી ઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને દેશમાં ફરિવાર આવી ઘટના નહીં બને તે માટે સરકારે વધુ કડક કાયદા બનાવે અને કડક પગલાં ભરે તેવી માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઓ.એન.જી.સી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ વાહનોમાં તોડફોડ કરતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન…

ProudOfGujarat

અંકલેશ્વર- ૮૦ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!