Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ રામનગર ખારવાવાડ વાઘેવશ્વરી માતાના મંદિરે હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો દરમિયાન જેમાં સમાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Share

હાંસોટ સ્થિત રામનગર ખારવાવાડ વાઘેશ્વરી માતાનાં મંદિરના પટાંગણમાં સમાજમાંથી દુખ દરિદ્ર દુર થાય અને સુખ સમૃદ્ધિ અને શાંતિ થાય એવી ભાવનાથી વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરી હાંસોટી ખારવા સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો દરમિયાન ગઈ કાલે વાઘેશ્વરી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આજ રોજ સમાજના લોકોએ નવચંડી યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ગોર મહારાજ દ્વારા વ્યસન મુક્તિ માટે સંકલ્પ લેવડાવ્યા હતા દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, અંભેટા અને પારડી ઉપસ્થિત રહી સમૂહમાં પ્રસાદી લીધી હતી.

Advertisement

Share

Related posts

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે તમામ દર્દીઓ માટેની રેગ્યુલર ઓ.પી.ડી, એડમિશન અને ઇમર્જન્સી સેવાઓ શરુ થઇ ગયેલ છે

ProudOfGujarat

સુરત : સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતર્યો : સ્વચ્છતા અને અવ્યવસ્થાપનનો અભાવ સામે આવ્યો.

ProudOfGujarat

ડાકોરમાં રણછોડરાયજી મંદિરની બહાર રસ્તામાં કાદવ કીચડના સામ્રાજ્યથી દર્શનાર્થીઓ ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!