Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સિંગણપોર નજીક આવેલ તાની હોસ્પિટલના તબીબની બેદરકારીના પગલે પ્રસ્તુતાનું મોત થયું હોવાની ધટનામાં તબીબ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share

આજરોજ સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલ ડો.સગુણા પટેલની હોસ્પિટલ તાનીમાં એક પ્રસ્તુતાને ડિલિવરી માટે લાવવામાં આવી હતી જોકે તેની હાલત ગંભીર થતાં તેને પ્રથમ મહાવીર હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યાથી પ્રાણનાથ હૉસ્પિટલમાં લઈ જતાં ત્યાં હાજર તબીબે પ્રસ્તુતાને મૃત જાહેર કરી હતી. જયારે પ્રસ્તુતાના પરિવારજનોએ પ્રસ્તુતાના મોત માટે ડો.સગુણા પટેલને જવાબદાર ઠેરવીને તેની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા અને તબીબ ડો.સગુણા પટેલ સામે પરિવારજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની એક શાળાનાં ગૃપમાં અશ્લીલ ફોટો વાઇરલ થતાં ચકચાર… મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને…જાણો વધુ.

ProudOfGujarat

વલસાડના અબ્રામા ખાતે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અપાતી ફ્રી ટ્ર્રાન્સપોર્ટેશનની સેવા બંધ કરાતા વાલીઓમાં રોષ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે “ચોથી જાગીરનું ચિંતન” વિષય પર સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!