Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરના રાંદેરના હત્યાનાં મામલામાં પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી.

Share

સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં આરીફ સૈયદ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ભાઈ-ભાઇઓના પારંપારિક ઝધડાનાં કારણે થઈ હોવાનું અનુમાન છે. મૃતક આરીફ સૈયદને તેનો જ મિત્ર કોઝવે પાસે બોલાવી લાવ્યો હતો અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યામાં રાંદેર પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેર પોલીસ આ હત્યાનાં મામલામાં આગળ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

-નબીપુર પોલીસ મથક ની હદ માં બીજી મોટરસાઇકલ ચોરાઈ

ProudOfGujarat

આદિવાસી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને ટકાવી રાખવા માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે: ધારાસભ્ય ગણપત વસાવા

ProudOfGujarat

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!