Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પરથી ‘મહા’ સંકટ ટળ્યું : ઠેર ઠેર વરસ્યો વરસાદ

Share

દક્ષિણ ગુજરાત પરથી ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ‘મહા’ વાવાઝોડાના કારણે ટોળાતું સંકટ આખરે શમી જતાં તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો છે. સુવાલી નજીક દરિયો એકદમ શાંત થઈ જતાં ‘મહા’ વાવાઝોડા અંત આવ્યો હતો. છતાં વાવાઝોડાની ઇફેક્ટને કારણે સમુદ્ર કિનારાના પ્રદેશ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત મધ્યરાત્રિ બાદ સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ વરસતા નવી વસાહત સિવિલ તેમજ લીંબાયત ગરનાળામાં પાણી ભરાયા હતા. સુરત સહિત નવસારી વલસાડ અને ડાંગ જીલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો ભોગ બનવું પડયુ છે અને પાકની તારાજી થતાં જગતના તાતને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.

Advertisement

Share

Related posts

ભિલોડા તાલુકાના ધંબોલીયા ગામે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો શુભારંભ કરાયો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કરજણના પાછીયાપુરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ૩ વર્ષ પૂર્ણ થતા મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!