Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં બંધ મકાનમાંથી રૂ.1,90,000 ની ચોરી

Share

અંકલેશ્વર આરાધના સોસાયટીના મ.નં.33 માં રહેતા મૂળ રાજસ્થાનના વાતની ઓસારામ રાણરામ પ્રજાપતિએ અંકલેશ્વર પશુપતિનાથ મંદિરમાં આરાધના આર્કેડમાં બં-5 શીવશક્તિ કૃપા મોબાઇલની દુકાન ચલાવતા હોય અને તેમની પત્નીના નામ પર તા.07-09-19 ના રોજ મ.નં-102 અનુરાધા એપાર્ટમેન્ટ પ્લોટ નં.6162 અંકલેશ્વર જી.આઇ.ડી.સી માં મકાન ખરીદેલ જે મકાનનું ખાત મુહૂર્ત તા.03-10-19 ના રોજ રાખવામા આવેલું પરંતુ કોઈ કારણોસર મોકૂફ રાખેલ ગઈ તા.12-09-19 ના રોજ ઓસારામ પ્રજાપતિએ તેમના ICICI બેંકના ખાતમાથી રૂ.3,80,000/- ઉપાડેલ હતા જેમાથી રૂ.1,90,000/- મોબાઇલમા માલ ભરાવવા વેપારીને આપેલા જ્યારે બીજા વધેલા રૂ.1,90,000/- તેઓના નવા ધરે મ.નં.-102 અનુરાધા એપાર્ટમેન્ટ પશુપતિનાથ મંદિર ખાતે તિજોરીમાં મૂકેલા હતા. જે તા.02-10-19 ના રોજ સાંજના 19:00 વાગ્યે ઓસારામ નવાં ધરે ફોટો મૂકવા જતાં તિજોરીમાથી રૂ.1,90,000/- ની ચોરી થઈ હોવાની ખબર પડતાં તેઓએ તે અંગેની પોલીસ ફરિયાદ કરેલ છે.

Advertisement

Share

Related posts

યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોનાને હરાવી 6 વર્ષીય બાળક ઘરે પરત ફર્યો.

ProudOfGujarat

જામનગરમાં આજી-03 ડેમ ગેટ રીપેરીંગ – પાણી કેચમેન્ટના સુચારું આયોજન માટે સૂચના આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!