Proud of Gujarat
FeaturedGujaratINDIA

સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે અંકલેશ્વરમાં સેવાભાવી લોકો દ્વારા શ્રાદ્ધનું આયોજન

Share

આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે સેવાભાવી લોકો દ્વારા એક વિશેષ કહી શકાય તેવા શ્રાદ્ધ પર્વનું આયોજન કરવામાં આવ્યું.
આમ તો હિન્દુ ધર્મની માન્યતા અને પરંપરા અનુસાર લોકો પોતાના પિતૃઓના તર્પણ માટે શ્રાદ્ધ કરતાં હોય છે. પરંતુ આ સેવાભાવી લોકો દ્વારા રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે આજે સર્વ પિતૃ શ્રાદ્ધ તરીકે ઓળખાતી આમવસ્યાની તિથિએ શ્રાદ્ધ પર્વ યોજી એક વિશેષ કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી.

Advertisement

Share

Related posts

હરિયાણાથી ટ્રેન દ્વારા થતી વિદેશી દારૂની હેરાફેરીનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલ્વે સુરત

ProudOfGujarat

બનાસકાંઠા-ડીસા પાવર હાઉસ પાસે અજાણ્યા શખ્સોનો આતંક-અજાણ્યા શખ્સો તોડફોડ કરી રીક્ષા સળગાવી ફરાર…

ProudOfGujarat

અમદાવાદમાં 582 CRના ખર્ચે બની રહી છે 17 માળની હોસ્પિટલ, PM મોદી કરશે ઉદ્દઘાટન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!