Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી નજીકના સિસોદ્રા ગામનું ઐતિહાસિક ગણેશ મંદિર ભક્તોની આસ્થા નું કેન્દ્ર

Share

જીગર નાયક,નવસારી
નવસારીને અડીને આવેલ નેશનલ હાઇવે-૮ ના ગણેશવડ સિસોદ્રાગામે ૫૫૦વર્ષ જુનું મંદિરનો ઈતિહાસ પણ ચમત્કારથી ભરેલો છે.મુસ્લિમ સલ્તનતના રાજા ઓવરંગઝેબે હિન્દુસ્તાનમાં આવેલ મંદિરોને તોડી પડવાનું બીડું ઝડપી મંદિરો ધ્વસ્ત કરતા કરતા સિસોદ્રા ગામના મંદિર પાસે રાજાનું સેન્ય આવ્યું પરંતુ ચમત્કારિક વડલામાં બિરાજમાન ગણપતિદાદાના ભમરાઓ સૈનિકને બે વાર ભગાડવામાં કામયાબ થતા ઓવરંગઝેબ એ શરણાગતિ સ્વીકારી મંદિરને જમીનદાન આપી દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતા.ત્યારથી આજદિન સુધી ગોસ્વામી પરિવાર દાદાની સેવાચાકરી કરી રહ્યા છે.અંગારીકચોથ ના દિવસે અહી ગણપતિબાપાના ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

Advertisement

Share

Related posts

વલણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટર તથા આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં વિવિધ પોઇન્ટ પર સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા હોવા છતાં તસ્કરો બેફામ બન્યા.

ProudOfGujarat

ભરૂચ ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર માં કાર ના કાંચ તોડી ૪ લાખ ઉપરાંત ની રકમ ની સનસનાટી ભરી ચીલ ઝડપ ..EXCLUSIVE

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!