Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

Share

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સમડી ફળીયા વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ નવીનચંદ્ર પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી સમાન વેરવિખેર કરતા તેઓને કઈપણ હાથ નહી લાગતા તસ્કરોએ અન્ય બેથી વધુ મકાનોને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ચોરી પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં પણ તેઓને કઈપણ હાથ નહી લાગતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતા તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવતા વિસ્તારમાં લોકો ભયમાં મુકાયા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અનુપ્રયાસ અને સમર્થનમ ટ્રસ્ટની ભાગીદારીમાં ભારતમાં 30 રેલવે સ્ટેશનોને દિવ્યાંગ સુલભ બનાવશે.

ProudOfGujarat

મહીસાગર નદીમાં પાણીની સપાટીમાં ઘટાડો થતાં પૌરાણિક નદીનાથ મહાદેવનુ શિવલિંગ દ્રશ્યમાન થયું : શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી.

ProudOfGujarat

ભરુચનાં ભોલાવમાં કોરોના સામે રક્ષણ મેળવવા સરપંચ દ્વારા અમૃતધારા અર્કનું વિતરણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!