Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી

Share

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી છે

અંકલેશ્વર શહેરમાં વરસી રહેલા વરસાદ વચ્ચે શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે રવિવારના રોજ સાંજના સમયે ભારે વરસાદને પગલે ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું મકાનમાં રહેતા ભાડુઆતે ૧૫ દિવસ પહેલા મકાન ખાલી કરી દેતા મોટી ઘટના ટળી હતી મકાન ધરાશાયીને કારણે વીજ પોલ પણ તૂટી પડ્યો હતો જેને પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો જયારે આ જ વિસ્તારમાં આવેલ અન્ય જર્જરિત તૂટી પડવાની તૈયારીમાં છે જેથી આ વિસ્તારમાં શાક માર્કેટ આવ્યું હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા વર્તાતી હોય જેથી આ મકાનને તંત્ર દ્વારા તાત્કાલિક ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે

Advertisement

વિનોદ પટેલ અંકલેશ્વર


Share

Related posts

હાંસોટ- 12 વર્ષીય બાળકને ફોરવિલ ગાડીએ ટક્કર મારતા બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું…

ProudOfGujarat

લીંબડી શહેરમાં ચાર વોટર એટીએમનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં નર્મદા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રેડક્રોસ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!