Proud of Gujarat
FeaturedGujarat

સાવલી એસ્સાર પેટ્રોલ પમ્પ ના મેનેજર નું સાવલી નર્મદા કેનાલ માં મૃતદેહ મળી આવ્યો…

Share

દિનેશભાઇ અડવાણી

સંભવિત લૂંટ વીથ મર્ડરનો મામલો હોવાની ચર્ચા

Advertisement

સાવલી તાલુકાના વાંકાનેર ગામ ના સાવલી એસ્સારપેટ્રોલપમ્પ પર મેનેજર(કેશિયર) ની ફરજ બજાવતા આશરે 22 વર્ષીય યુવરાજસિંહ અજીતસિંહ છાસઠીયા. ની ગઈકાલ થી કરાઈ રહી હતી શોધખોળ

સાવલીતાલુકા ના છેવાડે પંચમહાલ જીલ્લા પાસે ના ખાખરીયા પાસે ની નર્મદાકેનાલ પાસે થી શંકાસ્પદહાલત માં કાર માલી આવી હતી
ગાડી માલિક યુવરાજસિંહ નો પત્તો ન લાગતાં તાપસ શરૂ કરવા માં આવી હતી.સાવલી પોલીસ એ ડોગસ્કોર્ડ ની મદદ લીધીહતી ડોગ સ્કોડ દ્વારા કેનાલ ઉપર ના કોતરો માં તાપસકરાઈ હતી .સાવલી પોલીસએ એન,ડી,આર એફ, ટીમ ની પણ મદદ લીધી હતી

એન,ડી,આર,એફ, ના કર્મચારીઓ એ બોટ લઇ નર્મદાકેનાલમાં તપાસ હાથ ધરી હતી મોડી રાત સુધી તપાસ ચલાવાય હતી.આજે આવ્યો શોધખોળ નો અંત સાવલી એસ્સાર પેટ્રોલપમ્પ ના મેનેજર ની મળી લાશ
આજે વહેલી સવાર થી નર્મદાકેનાલમાં શોધખોળ હાથ ધરી હતી

લોકવાયકા અટકળો નો આવ્યો અંત એન,ડી,આર,એફ,ની ટીમ એ પાંચ કલાક ની મહેનત બાદ યુવરાજસિંહ છાસઠીયા નો મૃતદેહ શોધ્યો.


Share

Related posts

મુંબઈ બોમ્બ બ્લાસ્ટ શહીદોને શ્રદ્ધાસુમન કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પાસે ને.હા.નંબર 48 પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં શાળા પરિણામના દિવસે વાલી મિટિંગનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!