Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

આજ રોજ સવારે ભરૂચ નજીક આવેલા નંદેલાવ ગામ પંચાયત ની હદ વિસ્તારમાં ભરૂચ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષા રોપણનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકાર સંઘ ના સભ્યોએ ઉપસ્થિત રહી પર્યાવરણના જતન માટે વૃક્ષા રોપણ કર્યું હતું અંદાજીત ૨ કી.મી જેટલા વિસ્તારમાં ૪૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું જે પર્યાવરણ માટે ખૂબ સારી બાબત કહી શકાય તેમ છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનાં ભયથી કોંગ્રેસ એકશનમાં, જિલ્લા અને તાલુકા પંચાયતનાં 50 થી વધુ ઉમેદવારોને કરાયા નજર કેદ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકો બન્યાનાં પાંચ વર્ષ પછી પણ ૨૧ ગામો નેટવર્ક વિહોણા હોવાથી ૧૫,૦૦૦ થી વધુુ આદિવાસીઓમાં રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

માંગરોળના કનવાડા ગામે રહેતી પર પ્રાંતીય યુવતી ગુમ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!