Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર – ૫૦ વર્ષથી પણ વધુ સમયથી ભરાય છે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ખાતે અગિયારસનો મેળો…

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક બહુચર માતાજીના મંદિરે અગિયારસ નિમિત્તે ભાતીગળ મેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડ્યા હતા.

Advertisement

વર્ષોથી અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક બહુચર માતાજીના મંદિર ખાતે દેવ પોઢી અગિયારસ નિમિત્તે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાતીગળ મેળામાં હજારો માઇ ભક્તો ઉમટી પડી માતાજીના દર્શન કરી માતાજીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવે છે. વર્ષોથી માઇ ભક્તો દેવ પોઢી અગિયાર નિમિત્તે પૌરાણિક બહુચર માતાજીના મંદિરે પૂજન અર્ચન કરી માતાજી પાસે કામના કરતા હોય છે ત્યારે આજરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે પણ અગિયારસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેનાં અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ગુજરાતમાં ખાનગી શાળાના સંચાલકો ડરાવી-ધમકાવીને વાલીઓ પાસેથી ફી લે છે:નર્મદા યુથ કોંગ્રેસ

ProudOfGujarat

નવસારીના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે મકાનમાંથી ગેર કાયદેસર રાખેલ તીતર વન વિભાગ એ ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!