Proud of Gujarat
FeaturedGujarat

સુરત:પુનાગામ વિસ્તારમાં DGVCL ની ઘોર બેદરકારી.વીજ થાંભલાને અડી જતા યુવતીનું મોત.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

સુરત જિલ્લાના પુનાગામ ખાતે આવેલ નર્વેદન સોસાયટી વિસ્તારમાં DGVCL ની બેદરકારીને કારણે કાજલ નામની યુવતીને કરંટ લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.યુવતી રસ્તા પરથી પસાર થઇ રહી હતી તે દરમિયાન વીજ થાંભલા ને અડી જતા કરંટ લાગતા યુવતીએ ત્યાં જ પ્રાણ છોડી દીધા હતા.એક વાર ફરી તત્રંની બેદરકારીને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.

Advertisement


Share

Related posts

મધ્યપ્રદેશમાં બસ પુલ પરથી નીચે ખાબકતાં 15 ના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

A Great Feedback From an Army Veteran on Supreme Court’s Order on Human Rights in Kashmir

ProudOfGujarat

નેશનલ હાઇવે 56 ના જમીન સંપાદન અંતર્ગત ઝંખવાવ ગામે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!