Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ રેલવેસ્ટેશન નાં પ્રવેશદ્વારમાં ઉખડી ગયેલાં માર્ગની દુરસ્તીનાં અભાવે મુસાફરો પરેશાન…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ રેલવેસ્ટેશનમાં બજાર તરફ થી રેલવે ટીકીટ બારી તરફ જતાં-આવતાં મુસાફરોને ઉબળ-ખાબળ માર્ગ ઉપર થઇ પસાર થવામાં ઠોકરો વાગી પડી જવાની દહેશત છે.અહીં રોડ ઉપરની ટાઇલ્સ ભારદારી વાહનોની આવજામાં તૂટી જતા માર્ગની સ્થિતિ બદતર બનેલી જોવા મળી રહી છે.તત્રં વહેલીતકે આ રોડનું સમારકામ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેથી લોકોને આવવા જવામાં આસાની રહે.

Advertisement


Share

Related posts

અભિનેત્રી કશિકા કપૂર તેના સંઘર્ષના દિવસોને યાદ કરી અને કેવી રીતે તેની આગામી ફિલ્મ તેના માટે નસીબદાર સાબિત થઈ જાણો.

ProudOfGujarat

નડિયાદ : આઇકોનિક વીક મહોત્સવના ભાગરૂપે બેંક ઓફ બરોડાની આગેવાનીમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ એક કોરોના સંક્રમિતનો કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 55 લોકો સંક્રમિત થયા છે અને ચાર લોકોના મોત થયા હોવાની વિગતો મળી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!