Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ રેલવેસ્ટેશન નાં પ્રવેશદ્વારમાં ઉખડી ગયેલાં માર્ગની દુરસ્તીનાં અભાવે મુસાફરો પરેશાન…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

પાલેજ રેલવેસ્ટેશનમાં બજાર તરફ થી રેલવે ટીકીટ બારી તરફ જતાં-આવતાં મુસાફરોને ઉબળ-ખાબળ માર્ગ ઉપર થઇ પસાર થવામાં ઠોકરો વાગી પડી જવાની દહેશત છે.અહીં રોડ ઉપરની ટાઇલ્સ ભારદારી વાહનોની આવજામાં તૂટી જતા માર્ગની સ્થિતિ બદતર બનેલી જોવા મળી રહી છે.તત્રં વહેલીતકે આ રોડનું સમારકામ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેથી લોકોને આવવા જવામાં આસાની રહે.

Advertisement


Share

Related posts

પંચમહાલ જીલ્લામા રક્ષાબંધન પર્વની ઉજવણી..

ProudOfGujarat

ખેડા જિલ્લાના સેવાલીયા નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!