Proud of Gujarat
EducationFeaturedGujarat

અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે 27 જેટલા કૌશલ્ય લક્ષી કોર્ષ માટે ઓનલાઇન એડમિશન પ્રક્રીયા શરૂ થતા વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર ખાતે વિવિધ કોર્ષમાં 2500 બેઠક પર એડમિશન માટે શરૂ કરવામાં આવેલ એડમિશન પ્રક્રીયા દરમિયાન પ્રાથમિક તબક્કામાં 1000 થી વધુ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે આઈ.ટી.આઈ ખાતે ઉમટ્યા હતા. આગામી 21 મી જૂન સુધી આ એડમિશન ઓનલાઇન પ્રક્રીયા ચાલશે, જેનું મેરીટ આધારિત લિસ્ટ બહાર પડ્યા બાદ આગામી 5 જુલાઈ થી આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ કામગીરીનો પ્રારંભ કરાવામાં આવશે. ધોરણ 10 અને 7 પાસ અને 8 પાસના વિદ્યાર્થીઓ પણ પ્રવેશમાં ભાગ લઇ શકશે.

Advertisement


Share

Related posts

વાપી-પારડીમાં ચોમાસામાં ધોવાયેલા માર્ગોનું નવીનીકરણ કરાશે.

ProudOfGujarat

નડિયાદ બ્રહ્માકુમારી પ્રભુ શરણમ ખાતે પર્યાવરણ પર ડિબેટ યોજાશે.

ProudOfGujarat

નડિયાદમાં નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ર૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ર૦રર શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!