Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરના સુરવાડી ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના સુરવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત આયુર્વેદ ડોકટરોએ સેવા આપી હતી.આ કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.સદર કેમ્પમાં ગામના સરપંચ મધુબેન ચૌહાણ,આગેવાન કાંતિભાઈ,ગુમાનભાઈ અને તલાટી કીર્તિ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર- ભરૂચ એલ.સી.બી એ સટ્ટાબેટિંગના અડ્ડા ઉપર રેડ કરી બે આરોપીને ઝડપી પાડ્યા…

ProudOfGujarat

અમદાવાદમાં વિદ્યાર્થિનીની છેડતી કરતાં રોમિયોને વિદ્યાર્થિનીએ પટ્ટાથી માર માર્યો

ProudOfGujarat

લીંબડીમાં આધારકાર્ડના અન્ય સેન્ટર બંધ રહેતા અરજદારોને મુશ્કેલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!