Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકના દાંડિયા બજાર સ્થિત વડતાલ સંસ્થા સંચાલિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની તારીખ ૮-૫-૧૯ થી ૧૪-૫-૧૯ દરમિયાન ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે મુજબ ગતરોજ તારીખ ૧૦-૫-૧૯ના રોજ ભરૂચ મહિલા સતસંગ મંડળ દ્વારા મહિલા મંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નાટય, સાંસ્કૃતિક ફોક ડાન્સ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ગાંધીનગર : ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કયાં કેટલી વ્યક્તિઓનો સ્થળાંતર કરાયું જાણો વધુ…???

ProudOfGujarat

નર્મદા બંધના પાવરહાઉસ માંથી 45 હજાર ક્યુસેક પાણી છોડતા નર્મદા નદી બે કાંઠે વિયરડેમ થયો ઓવરફ્લો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!