Proud of Gujarat
FeaturedGujarat

આ વર્ષે હનુમાન જયંતિ નિમિતે નક્ષત્રોનો ખાસ સંયોગ.ભક્તો માટે લાભદાયી નીવડશે. જાણો કેવી રીતે ?

Share

દિનેશભાઇ અડવાણી

હિંદૂ પંચાગ અનુસાર આ વખતે કેસરીનંદન ભગવાન હનુમાનજીનો જન્મોત્સવ 19 એપ્રિલ, 2019 અને શુક્રવારે મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસની ખાસ વાત એ છે કે આ દિવસે હનુમાનજીનો જન્મ ખાસ બે નક્ષત્રોમાં થઇ રહ્યો છે. વર્ષો પછી બની રહેલા આ યોગને જ્યોતિષો ભક્તો માટે ખુબ જ સારો ગણાવી રહ્યા છે.

Advertisement

હનુમાન જયંતી પર આ વખતે બે ખાસ જ્યોતીષ નક્ષત્ર યોગ બની રહ્યા છે. પહેલું ચિત્રા અને બીજુ ગજકેસરી યોગ. પંચાંગ અનુસાર 18 એપ્રિલની રાતે 9 વાગ્યાને 23 મિનીટ પર ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થઇ જશે. આ નક્ષત્ર આગામી દિવસ એટલે કે 19 એપ્રિલની સાંજે 7 વાગ્યાને 19 મિનીટ સુધી રહેશે. જ્યારે બીજું નક્ષત્ર ગજકેસરી સૂર્યોદયથી જ પ્રારંભ થઇ જશે. આ બંને નક્ષત્રો વચ્ચે જ કેસરી નંદન ભગવાન હનુમાનજીનો જન્મ થશે.


Share

Related posts

સુરત-એસએમસીની બેદરકારી આવી સામે ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી-લોકો ના ટોળા જામ્યા…

ProudOfGujarat

રાજપીપળા : નાવરા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી લાઈસન્સ વગરની દેશી હાથ બનાવટની સીંગલ બેરલની બે બંદુક મળી આવતા ચકચાર.

ProudOfGujarat

ઝઘડિયાનાં ખરચી ગામે સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!