Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરમાં જાગૃત યુવાનો દ્વારા ઉનાળાના ને લઈને ઠંડા પાણીના પરબની ફ્રી સેવાનું આયોજન કરવામાં આવ્યું….

Share

દિનેશભાઇ અડવાણી

હાલ ભરૂચ તથા અંકલેશ્વર પંથકમાં સરેરાશ ૪૧ ડિગ્રી જેટલું તાપમાન નોંધાય રહ્યું છે.આવી કાળઝાળ ગરમીથી બચવા લોકો અનેક પ્રકારના ફળો,ઠંડાપીણા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતો એક પ્રસંગ અંકલેશ્વર ખાતે બન્યો હતો.આવી કાળઝાળ ગરમીથી રાહદારીઓને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી અંકલેશ્વરના અમુક જાગૃત યુવાનો દ્વારા મુસાફરો માટે અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તાર પાસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવ્યા છે.જેમાં તમામ અમીર-ગરીબ મુસાફરો ગરમીના માહોલમાં ઠંડું પાણી મળી રહે બસ તે જ હેતુથી અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આ પાણીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

વાગરાનાં ઓચ્છણ-પહાજ નજીક અકસ્માત સર્જી ફરાર થયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલ ભેગો કર્યો

ProudOfGujarat

ભરૂચના ને. હા. નં. 8 ઉપર ઝાડેશ્વરની હદમાં આવેલ રેવન્યુ સર્વે નંબર : 283/2 વાળી જમીનમાં આવેલી સરોવર કાઠીયાવાડી હોટલને બૌડા દ્વારા સીલ મારવામાં આવ્યુ

ProudOfGujarat

स्पोर्ट्स फ़िल्म के ट्रेलर लॉन्च के लिए रियल और रील लाइफ “सूरमा” आएंगे एक साथ!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!