Proud of Gujarat
FeaturedGujaratHealth

પાલેજ માં આર્યુવેદીક નિદાન કેમ્પ યોજાયો ,૩૦૦ દર્દીઓ એ લાભ લીધો.

Share

પાલેજ તા.૧-૦૪-૨૦૧૯

પાલેજ નવ યુવક મંડળ નાં સહયોગ થી પારૂલ આર્યુવેદીક હોસ્પિટલ વાઘોડિયા તરફ થી મફત આર્યુવેદીક નિદાન અને સારવાર કેમ્પ પાલેજ વિવેક હોસ્પિટલ નીચે સંજીવની ક્લિનિક નાં ડો.પાયલબેન નાં સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કેમ્પ માં ૧૦૦ દર્દીઓ આંખનાં તેમજ ૧૦૦ સ્ત્રી રોગ નાં, ૫૦ હાડકા નાં જ્યારે ૫૦ બાળકો મળી કુલ ૩૦૦ જેટલા દર્દી ઓ એ લાભ લીધો હતો. પાલેજ નાં તાલુકા સદસ્ય મોહસીન પઠાણ, સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ રાજા તેમજ ઈમ્તિયાઝ પઠાણ એ નિદાન કેમ્પ નું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું

ઇમરાન ઐયુબ મોદી – પાલેજ


Share

Related posts

માંગરોળ નાની ફળી ગામના શિક્ષક વસંત ચૌધરીએ સાહિત્ય ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરી ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

મૃત પિતાની પરમિટ પર મુંબઈથી દારૂ મંગાવતાં સુરતના 2 બિલ્ડર, 1 વેપારી પકડાયા

ProudOfGujarat

અંકલેશ્વરના ઉટીયાદરા ગામની સીમમાં પી.જી ગ્લાસ કંપનીમાં ધાડ અને ટ્રિપલ મર્ડરના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!