Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી…

Share

23 માર્ચ ભગત સિંહ, રાજગુરુ, અને સુખ દેવ ના શહીદી દિવસ નિમિતે આજરોજ અંકલેશ્વરના જવાહર બાગ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રી ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ વીર પુરુષોને પુષ્પમાલા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના યુવા પ્રમુખ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બે મિનિટનું મૌન રાખી વીર શહીદોની આત્માને શાંતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચનું ગૌરવ, ગુજરાત સ્ટેટ શૂટીંગ ચેમ્પિયન કોમ્પિટિશનમાં યુવાનોએ હાંસલ કર્યા મેડલ.

ProudOfGujarat

માંગરોળમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેલી 700 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપલાઇનમાંથી ઠેર ઠેર ચેકવાલની ચોરી…

ProudOfGujarat

રાજપીપલા સહીત નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે મતદારો અને સમર્થકોનો ટોળે ટોળાં ઉમટતા રાજપીપલામા ચકકાજામના દ્રશ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!