Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના અંદાડા ગામમાં જીઓ કંપનીના મોબાઈલ ટાવર લગાડતા વિવાદ સર્જાયો…

Share

આજરોજ મંડાળા ગામમાં આવેલ આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના આવેલા રહેણાંક પ્લોટમાં જીયો નો ટાવર લગાડતા સોસાયટીના રહીશો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ જૂનો ટાવર લગાવતા આમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવે કે આ ટાવર લાગવાથી મનુષ્યના શરીરમાં કેટલીક બીમારીઓ ટાવરના રેડિયેશનથી આપોઆપ આવી જાય છે આમ જણાવતા તેઓએ અંકલેશ્વર ખાતે ડીવાયએસપી ઓફિસ પર આવીને ડી.વાય.એસ.પી સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરતાં કહ્યું હતું કે આ ટાવર જલદીથી જલદી હટી જાય તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી.

Advertisement


Share

Related posts

વલણ હોસ્પિટલની એમ્બ્યુલન્સને નબીપુર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો.

ProudOfGujarat

રાજપીપલાની સગીર કન્યાને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરી બાઈક પર અપહરણ કરી મરજી વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!