Proud of Gujarat
FeaturedGujarat

એક તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ગામમાં પડેલો કચરો આજે પણ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતામાં નિષ્ફળ ગઈ હોય તેવું બતાવી રહ્યું છે…

Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સ્વચ્છ ભારત ની વાતો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા ના નામ પર લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ઘણી જગ્યાએ ખુલ્લો પડેલ કચરો આજે પણ સાબિત કરી રહ્યો છે કે અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છતા અભિયાનમાં આજે પણ નિષ્ફળ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement


Share

Related posts

વેરાવળમાં સમસ્ત સિંધી સમાજનાં વિવિધ ક્ષેત્રના 98 વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા.

ProudOfGujarat

કોરોના વચ્ચે તૌકતે વાવાઝોડાની સામે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ !..માછીમારોને કર્યા સાવચેત…

ProudOfGujarat

ભરૂચ શહેરમાં પોલીસે 144 નો ભંગ કરનારાઓને દંડાવાળી કરી ઉઠક-બેઠક કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!