Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શહીદોના સ્મારક બનાવા અંગે પણ કઈ જગ્યા તે અંગે મતભેદ જાણો કેમ?

Share

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળતા પ્રારંભમાં શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડી શોકાંજલિ અર્પવામાં આવી હતી.આ તબક્કે વિરોધ પક્ષના કોંગ્રેસ પાર્ટીના દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ દરખાસ્ત મૂકી હતી કે શહીદોની યાદમાં સ્મારક તૈયાર કરવામાં આવે.જે સ્મારક પાંચબત્તી,સોનેરી મહેલ જતા મોતીભાઈ વિણની સામે ગોબિયન વોલ કે જે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી તેની નજીક શહીદ સ્મારક બને તે ખૂબ જરૂરી છે.આ અંગે પણ સભામાં રકઝક થઈ હતી.શહીદોના સ્મારક તૈયાર કરવા અંગે સૌ તૈયાર હતા પરંતુ કઈ જગ્યાએ તૈયાર કરવું કઈ જગ્યાએ સ્મારક બનાવવું તે અંગે વાદ-વિવાદ થતાં આખરે આ અંગે પણ સમિતિ બનાવાય હતી.

Advertisement

Share

Related posts

શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે તમામ દર્દીઓ માટેની રેગ્યુલર ઓ.પી.ડી, એડમિશન અને ઇમર્જન્સી સેવાઓ શરુ થઇ ગયેલ છે

ProudOfGujarat

ભરૂચ : કોરોના પોઝિટીવ દર્દીનાં અંતિમ સંસ્કાર બાદ PPE કીટ રઝળતી મળી.

ProudOfGujarat

ગુજરાત કોંગ્રેસ ના મહામંત્રી અને ભરૂચ જિલ્લા ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા પક્ષ થી થયા નારાજ, ટૂંક સમય માં પાર્ટી છોડે તેવી શક્યતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!