Proud of Gujarat
GujaratFeatured

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આતંકવાદી ઘટના અંગે આવેદનપત્ર પાઠવાયું…

Share

અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા શાખા દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવીને પુલવામા જિલ્લાના અવંતિકાપુર ગામમાં CRPFના જવાનો ઉપર થયેલ હુમલાને વખોડી નાખ્યો હતો સાથે આ બનાવ અંગે પાકિસ્તાની જૈસ-એ-મોહમ્મદ દ્વારા આ હુમલો કરાતા પાકિસ્તાને પણ વખોડવામાં આવ્યું હતું. ઘટનામાં 44 જેટલા જવાનો શહીદ થયા આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આ બનાવ અંગે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી આવેદન પત્ર સંસ્થાના મહામંત્રી સેજલ દેસાઈની આગેવાનીમાં પાઠવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ, પોલીસ તંત્રમાં મોટી હલચલના સંકેત બુટલેગરો સામે તવાઈ બોલાવાના એંધાણ

ProudOfGujarat

ભરૂચ માછી સમાજ વેજલપુર માછી પંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

બાબા રામદેવનાં વિવાદાસ્પદ નિવેદનને લઇને ગોધરાના તબીબોમાં રોષ, રેશનાલિસ્ટ એશોશિએશન દ્વારા આ કરાઈ માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!