Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાધના વિધાલય ખાતે પતંગ ચગાવવા અંગે સુચનાઓ અપાઈ

Share

 

ગત વર્ષોમા ભરૂચ જિલ્લામા ઉત્ત્રાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવા જતા પતંગ ચગાવનાર વીજ વાયર ને અડી જતા અકસ્માત સર્જાયો હોવાના બનાવો બન્યા છે. ત્યારે સાધના વિધાલય ખાતે વીજ વાયર થી બચીને પતંગ ચગાવવા અંગે ની માર્ગદર્શન વિધાર્થીઓ ને આપવામા આવ્યુ હતુ. ડી.જી.વી.સી.એલ એટલે કે વીજ કંપની ના અમલદારો જે.કે પટેલ, સુનિલ વસાવા, બી.એ પંચાલ એ વીધાર્થીઓને પતંગ ચગાવતા સમયે વીજ વાયર થી દુર રહેવા માર્ગ દર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે સાધના સ્કુલ ના આચાર્ય ભદ્રેશ લિંમ્બચયા તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આરોપ પાયા વગરના, બદનામ કરવાનુ કાવત્રુઃ પ્રદીપસિંહ જાડેજા કોઈપણ વ્યકિત સંડોવાયેલી હોય તેને છોડવામાં નહિ આવે, પછી તે રાજકારણ સાથે સંકળાયેલી હોય કે પોલીસ સાથે

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ની ૧૨ જેટલી ગ્રામ પંચાયત ની શાંતીપૂણ માહોલ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેટા ચૂંટણી આજ રોજ યોજાઈ હતી ….

ProudOfGujarat

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા પાનના ધંધાર્થી ત્યાં દરોડા : લાયસન્સ વિના દુકાન ચલાવનારને નોટિસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!