Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-પાનોલીની કંપનીમાં ઝેરી ગેસ લાગવાથી ૨ કામદારના મોત અન્ય ૩ ઘાયલ-જાણો વધુ..

Share

અંકલેશ્વર ની પાનોલી જીઆઇડીસીમાં આવેલ ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારો વિજય અને અનિલ ના મોત થયા હતા.. જાણવા મળ્યા મુજબ ગત મોડી રાત્રે રિએક્ટર સફાઈ કરતી વખતે પડી જતા ઝેરી ગેસ લાગવાથી મોત થયા હતા.તેમજ અન્ય ત્રણ કામદારો તેઓને બચાવવા જતાં તેમને પણ ગેસ લાગતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ સમગ્ર મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી…..

Advertisement

Share

Related posts

સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં વિદેશી પ્રાણીઓ લાવવાનો પ્રયોગ નિષ્ફળ : ઝીબ્રાનું મોત, ગર્ભવતી સિંહણની તબિયત લથડી.

ProudOfGujarat

અમરેલી જિલ્લામાં સતત વરસાદ ચાલુ રહેતાં ખેતરોમાં પાણી ભરાયા, વાવેતર નિષ્ફળ જવાની ભીતિ

ProudOfGujarat

બ્લુમુન શાળામાં ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ રમોત્સવની ઊજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!