Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-રતન તળાવ માં કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો-અંતિમ યાત્રા કાઢી કર્યું વિરોધ પ્રદર્શન…..

Share

ભરૂચ શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક રતન તળાવ અલભ્ય કાચબાઓના કારણે ખ્યાતિ મેળવેલ તળાવ છે.તળાવમાં અસંખ્ય કાચબાઓ વસવાટ કરે છે.પરંતુ તળાવમાં થતી ગંદકી અને સ્વચ્છતા ના અભાવના કારણે અવાર નવાર તળાવમાં અલભ્ય કચબાઓ મૃત્યુ પામતા હોય છે.

Advertisement

આજરોજ રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્રની ઉદાસીનતા સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને કાચબાની અંતિમ યાત્રા કાઢી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાંચબત્તી સર્કલ નજીક વિરોધ પ્રદશન કર્યું હતું…


Share

Related posts

ભરૂચ:પાણી બાબતે વોટર વર્ક્સના ચેરમેનની ઓફિસમાં હલ્લાબોલ.ત્રણ સ્વાદમાં આવતું પાણી…મીઠું…ખારું અને મોળું…

ProudOfGujarat

ચોરીની બે મોટર સાયકલ સાથે ભરૂચ એલ સી બી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચમાં ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનાનો ભેદ શોધી કાઢતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!