Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ધર્મ સભા નું આયોજન કરાયુ …..

Share

૧૦૦૦૦ કરતા વધુ જંગી મેદની ઉમતિ પડી…..

પ.પુ. સાધ્વી સરસ્વતિજી એ રામ મંદિર અંગે સર્વ હિંદુઓને હાકલ કરી….

Advertisement

આજ રોજ ભરૂચ નાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ધર્મ સભા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિશ્વ હિંદુ પરિષધ દ્વારા આયોજીત ધર્મસભામાં અધ્યક્ષ દિલીપભાઈઃત્રિવેદી તેમજ પ પૂ સાધ્વી સરસ્વતી જી એ રામ મન્દિર ના નિર્માણ અંગે કટિબદ્ધત્તા જાહેર કરી દરેક સાચા હિન્દૂ એ રામમંદિરના નિર્માણ અંગે યોગદાન આપવા હાકલ કરી હતી અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો ક્યાં બનશે તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો

આ સભા મા સ્વામી ઓમ કાર નંદગીરીજી,  હરીશરણ સ્વામી ,ચિંતનસ્વામી, સોમદાસબાપુ,  વિદ્ધાનંદજી મહારાજ, ડિ. કે. સ્વામી, ચેતન્ય મહારજ, નિરલ પટેલ ,ગુમાન દેવ ના મન મોહન દાસજી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા….


Share

Related posts

ભરૂચના ટંકારીયા ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફા દવાખાના દ્વારા સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરની આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગુજરાતમાં માલધારીઓનું ઉગ્ર આંદોલન, સુરતમાં તાપી નદીમાં દૂધ ઠાલવીને કર્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!