Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં કામદારનું ચક્કર ખાઈને પડી જતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું

Share

 

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ જલધારા ચોકડી સ્થિત સૌમ્ય રેસિડન્સીમાં રહેતા મૂળ ખેડાના પોળ ઉમરેઠ ગામના 54 વર્ષના ભરતકુમાર મનહરલાલ શહેરાવાલા અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કનોરિયા કેમિકલ કંપનીમાં ઈન્સ્ટુમેન્ટ સુપરવાઝર તરીકે ફરજ બજાવતા હતા તેઓ કંપનીમાં રીડિંગ લેવા જતા હતા તે દરમિયાન તેઓને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા જેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને તપાસ કરી મૃત જાહેર કાર્ય હતા બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે જાણ કરવામાં આવી છે

Advertisement

Share

Related posts

જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

ProudOfGujarat

દાહોદ જીલ્લાના રુપાખેડા ગામ ઇસમ ની હત્યા નો ગણતરી ના દિવસોમાં ભેદ ઉકેલાયો ગેરકાયદેસર હથિયાર ના નાણાં ની લેતી દેતી મા હત્યા કરવામાં આવી હોવાનુ બહાર આવ્યુ

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ તેના સપના ઇન પ્રોગ્રેસ કેમ્પેઇનની સાથે એસઆઇપી- સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને જોડશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!