Proud of Gujarat
GujaratFeaturedINDIA

મનુબરના યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું. મોત થવાનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે.

Share

ભરૂચ. તા. 2/12/2018

ભરૂચ તાલુકાના મનુબર ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા એક યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. ગત રાત્રીના સમયે બનેલ આ ઘટના અંગે ભરૂચ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત જોતા મનુબર નવી નગરી વિસ્તારમાં શૈલેસ ઠાકોર વસાવા બેભાન અવસ્થામાં ગત રાત્રીના 10.30 કલાકે નવી નગરી પાસે મળી આવ્યા હતા. તેમની આ પરિસ્થિતિ જોતા મિત્રોએ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જેથી એમ્બ્યુલન્સ આવી જતા શૈલેસ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તબીબીઓ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાની જામદુધઈ તાલુકા શાળામાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રૂપનગર ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇએમટી કર્મચારીને રોકી માર માર્યો.

ProudOfGujarat

નર્મદા એલ.સી.બી.એ ચાર જુગરિયાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!