Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરનાં વચનામૃત બંગ્લોઝ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો…

Share

રૂ. ૫,૨૫,૦૦૦ હજારની મતાની ચોરી થઈ….

અંકલેશ્વર સીટી પોલીસ મથકના હાથમા આવતા વચનામૃત બંગ્લોઝ માં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમા ફરિયાદી જયદિપસિંહ નાઠુભાઈ ગોહિલના બંગલાના દરવાજાના નકુચાને કોઈ ચોર ઈસમે તોડી બંગલામાં પ્રવેશ કર્યો હતો. તેમજ તિજોરી તોડી રૂ. ૪,૮૫,૦૦૦ ના દાગીના તેમજ રૂ. ૪૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૫,૨૫,૦૦૦ ની મતા ની ચોરી કરી હતી. આ ઘરફોડ ચોરીના પગલે પંથકમાં તસ્કરોનો ભય વ્યાપી ગયો છે. આ બનાવની તપાસ પી.આઈ એ.જી.અમીન કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા નદીનાં કિનારા પર કોરોના પોઝિટીવ દર્દીની અંતિમ વિધિ કરવાના વિવાદ અંગે તંત્ર અને લોકો આમને સામને.

ProudOfGujarat

યુવા ભાજપ પ્રેરિત આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા નેત્રંગ ખાતે આવતા સ્વાગત કરાયું.

ProudOfGujarat

દિલ્લી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસ સ્થાને દરોડા પાડ્યા જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!