Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાવળામાં સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષના દિવસે ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો

Share

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Advertisement

બાવળા માં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી  સ્વામિનારાયણ મંદિર માં સંસ્થા ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજીમહારાજ ની પ્રેરણા થી નૂતન વર્ષ ના દિવસે ભવ્ય અન્નકૂટ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ભક્તો એ સાથે મળીને 100 થી પણ વધારે વાનગીઓ બનાવી ભગવાન ને ધરાવી હતી.


Share

Related posts

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો

ProudOfGujarat

ઝઘડીયા ભાજપ યુવા મોરચાનો “યુવા જોડો અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લાનો પ્રવાસ કર્યો.

ProudOfGujarat

વિરમગામના વિશ્વકર્મા ધામ ખાતે શ્રી વિશ્વકર્મા મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!