Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

દાહોદ જીલ્લાના દેલસર ખાતે અંબીકા દાળ મીલ ના માલીક પ્રેમચંદજી જૈન ઉપર અનાજ ની દલાલી કરતા ભુપેન્દ્ર દલાલ દવારા અંગત કારણો સર ગઇા કાલ સવારે ખાનગી બંદૂક દવારા ઉપરા છાપરી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા ગંભીર ઇજાઓ થવા પામી હતી .

Share

દાહોદ જીલ્લાના દેલસર ખાતે અંબીકા દાળ મીલ ના માલીક પ્રેમચંદજી જૈન ઉપર અનાજ ની દલાલી કરતા ભુપેન્દ્ર દલાલ દવારા અંગત કારણો સર ગઇા કાલ સવારે ખાનગી બંદૂક દવારા ઉપરા છાપરી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા ગંભીર ઇજાઓ થવા પામી હતી જયારે વધુ સારવાર અથેઁ બરોડા ખસેડવામાં આવ્યા હતા જયા તેમનુ ઓપરેશન કરવામા આવેલ છે જયારે ફાયરીંગ કરી ભાંગવા મા સફળરહેલ ભુપેન્દ્ર દલાલ ની આજરોજ મડાવરોડ નજીક આવેલ ધોળાડુગરી ગામ ના ખેતર માથી લાશ મળી હતી જેના પગલે ફાયરીંગ નુ રહસ્ય  વધુ ગુચવાવા પામ્યુ હતુ શુ ❓ભુપેન્દ્ર દલાલ એ આત્મહત્યા કરી કે પછી તેના સાથે ના અન્ય ઇસમો પ્રેમચંદજી જૈન બચી જતા પોતાના નામ ખુલશે તેવા ડરે ભુપેન્દ્ર દલાલ ની હત્યા કરી દીધી ખેર આતો પોલીસ તપાસ નો વિષય છે પણ હાલ માં ભુપેન્દ્ર દલાલ ની લાશ મળતા ફાયરીંગ ના ગુન્હાનો ભેદ તો હાલમા કદાચ ગુચવાઇ જવા પામ્યો છે ત્યારે પોલીસે ભુપેન્દ્ર દલાલ ની લાશ નો કબજો મેળવી ફાયરીંગ મા વપરાયેલ બંદૂક પણ લાશ પાસે પડેલ હતી કબજે લીધી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ગોધરા સરદારનગરખંડ ખાતે જિલ્લા પુરવઠા તંત્ર અને કોમન સર્વિસ સેન્ટરની અધ્યક્ષ સ્થાને વર્કશોપ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું :બીપીએલ લાભાર્થી ઓને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવશે

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયત સદસ્ય સલીમ વકીલનાં હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!