Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૈનોના પરમ પાવન પર્યુષણના દિવસો ધર્મપ્રેમથી આગળ વધી રહ્યાં છે

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં ઠેર ઠેર તપ , ત્યાગ અને ધર્મ આરાધનાનો માહૌલ સર્જાય રહ્યો છે પર્યુષણ પર્વમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના ધર્મસ્પશી પ્રવચનો ભાવિકોને ભાવ વિભોર કરી રહ્યાં છે વલસાડમાં શ્રી વાગડ વિશા ઓશવાડ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંધમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન લોકોને ભાવ વિભોર કરી રહ્યા છે વલસાડ જિલ્લા માંથી ઠેર ઠેર લોકો આવી રહ્યાં છે જ્યારે જૈન ધર્મનો સંદેશો છે કે અહિંસા પરમો ધર્મ કોઈ જીવને દુખી કરવો એ પણ પાપ છે

Advertisement

Share

Related posts

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

ProudOfGujarat

ભરૂચ : આમોદના સરભાણ ગામમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

અંક્લેશ્વર ઉધ્યોગમંડળનાં પ્રમુખ તરીકે મહેશ પટેલ જ રહેશે !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!