Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર-પાવીજેતપુરના સુસ્કાલ ગામે ઓરસંગ નદીમાં ડૂબી જવાથી 50 વર્ષીય વ્યક્તિનું મોત…

Share

સંખેડા-છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા સુષ્કાલ ગામના ભારતભાઇ રાઠવા (ઉ.વ.50) નાઓ ઓરસંગ નદીમાં લાકડા લેવા ગયા ત્યારે નદીમાં તેઓ ડૂબી ગયા હતાં. ઓરસંગમાં ડૂબી જતા સુષ્કાલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ ટ્વીટ કરીને જાહેર જનતાને વહીવટી તંત્ર તરફથી નદી કે તળાવમાંથી પસાર કરવાનું ટાળવા, સ્નાન કરવા નદીમાં નહિ ઉતરવા કે કોઈ તણાઈ આવતી વસ્તુ લેવા નદીમાં નહી ઉતરવા સૂચના આપી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં CAA નાં વિરોધમાં વેપાર ધંધા બંધ રેલી યોજી રાષ્ટ્રગીત ગાઈ વિરોધ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડી અને અન્ય વરસાદી કાશોમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ ન થતા તંત્રને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

1 માસ બાદ મોદી ગુજરાત પ્રવાસે, 3 જિલ્લામાં લોકાર્પણ-ખાતમુહૂર્ત; લોકસભા ચૂંટણીના પ્રચારનું રણશીંગું ફુંકશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!