Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ: કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ…

Share

જાણવા મળ્યા મુજબ પંચમહાલ-કાલોલના બાકરોલમા રૂબેલાની રસી મુક્યા બાદ બાળકીનું મોત થયું હોવાના પરિવારનો આક્ષેપ કર્યો હતો..શનિવારના રોજ બાકરોલ ગામની આંગણવાડીમાં બાળકીને રસી મૂકવામાં આવી હતી…હાલ પરિવારજનો બાળકીના મૃત્યુનું કારણ જાણવા બાળકીના મૃતદેહને લઈને કાલોલ રેફરલ હોસ્પિટલ પીએમ કરાવવા માટે પહોંચ્યા છે…

Advertisement

Share

Related posts

વડોદરાનાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન એ મોટીબાપોદ તળાવનું નિરીક્ષણ કરી સફાઈ અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

ભરૂચનું ગૌરવ : ભરૂચના યુવાન યામિન અન્સારી મિસ્ટર ગુજરાત 2022 નો એવોર્ડ જીત્યા.

ProudOfGujarat

‘ગુલાબ’ ની ગુજરાતમાં અસર : અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!