Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું….

Share

જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે-ડેમમાં પાણીની આવક 4167 ક્યુસેક, તેમજ જાવક 2760 ક્યુસેક

થતા હાલ ડેમની સપાટી 110.97 મીટર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે..મધ્યપ્રદેશમાં થયેલ સામાન્ય વરસાદને કારણે સપાટીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે….

Advertisement

Share

Related posts

લીંબડી બસ સ્ટેશન પાસે આવેલ ચામુંડા શોરૂમમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ઠેરઠેર પાણી ભરાયા

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી નજીક નહેરમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!