Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર GIDC નાં બંધમકાના માંથી તસ્કરો હાથ ફેરો કરી ગયાં…

Share

અંક્લેશ્વર GIDC માં આવેલ રાધેકિષ્ણ સોસાયટીનાં બંધ મકાનમાંથી તસ્કરો રૂ.૯૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

અંક્લેશ્વર GIDC માં ડોમિનોઝ પીઝાની પાછળ આવેલ રાધાકિષ્ણ સોસાયટીમાં રહેતા વિરલભાઇ મહેશભાઇ નાઈ સામાજિક કામ અર્થે પરિવાર સાથે સુરત ગયા હતાં. ત્યારે તસ્કરો તેમનાં ઘરમાં નકુચો તોડી પ્રવેશ્યા હતાં અને તિજોરી માંથી રોકડા રૂ.૯૦૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં બનાવ અંગે સુરતથી પરત આવેલા વિરલ નાઈને જાણ થતાં તેમણે અંક્લેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં દિવા રોડ પર સ્કૂલ રીક્ષા પલટી જતા અકસ્માત, બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

જાણો સુરત શહેરના નવા મેયર પદે કોનું નામ થયું જાહેર, અન્ય પદાધિકારીઓના નામો પણ જાહેર

ProudOfGujarat

હાલોલમાં બિસ્માર રસ્તાને લઇને આમ આદમી પાર્ટીનુ તંત્રને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!