Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યપાલ ઓ,પી,કોહલીનો જન્મદિવસ :રાજભવન જઈને મુખ્યમંત્રી વિજયભાઈએ આપી શુભેચ્છા

Share

 

(કાર્તિક બાવીશી ) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલીજીના જન્મદિન અવસરે રાજભવન જઇને રાજ્યપાલને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલના જન્મદિવસની ઉજવણી રૂપે રાજભવનમાં યોજાયેલી રક્તદાન શિબિરની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યપાલ સાથે મુલાકાત લીધી હતી. રાજ્યપાલના જન્મ દિવસે દર વર્ષે આ રક્તદાન શિબિરનું આયોજન રાજભવન ખાતે કરાય છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોનાથી થતાં મોતનાં આંકડા કેમ છુપાવે છે ?

ProudOfGujarat

નર્મદા ડેમે ચાલુ સીઝનમાં પહેલીવાર સ્પીલવેની ઊંચાઈ કરી પાર, સપાટી 122.08 મીટરે પહોંચી.

ProudOfGujarat

વડોદરા પુર અસરગ્રસ્તો માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૩૧૦૦૦ ફુટ પેકેટ તૈયાર કરીને રવાના કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!