Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે આવેલ ગીરીવિહાર હોસ્પિટલ દ્વારા પ્રેસ કોન્ફરસ બોલાવાઈ

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા ખાતે આવેલ ગીરીવિહાર હોસ્પિટલ મા પાલીતાણા ના ઈલેક્ટ્રોનિક અને પ્રીન્ટમીડિયા ના પત્રકારો ની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સ ગીરીવિહાર હોસ્પિટલના ટ્રસ્ટી અજયભાઈ શાહ, મુકેશભાઈ દોશી દ્વારા બોલવવામાં આવેલ જેમાં ગીરીવિહાર હોસ્પિટલની સુવિધામાં વધારો કરતા પાલીતાણા મા આવતા જૈન સાધુ સાધ્વીજીઓને વિનામૂલ્ય તમામ પ્રકારની સારવાર મળી રહે તેમજ પાલીતાણા  શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહતદરે આધુનિક સાધનો જેવા કે સીટી સ્કેન, એક્સરે, ડાયાલીસીસ, પીજીસોથેરાપી, આઈ.સી.યુ તેમજ ડેન્ટલ જેવી તમામ સુવિધાઓ નો  લાભ મળી શકે તેવી ટેકનોલોજી વાળા સાધનો દ્વારા થતી સારવાર સસ્તા અને રાહતદરે મળી રહે તેવું ગીરીવિહાર હોસ્પિટલના ટ્રસ્ટીઓ એ જણાવેલ.

Advertisement

Share

Related posts

આ વર્ષે કોરોના મહામારીનાં કારણે ડ્રાયફ્રૂટની ખરીદીમાં લાગ્યું ગ્રહણ…કેવી રીતે ? જાણો વધુ..

ProudOfGujarat

વડોદરા-પત્નીએ છાત્રાને ઘરે બોલાવી બારણું બંધ કર્યું અને પતિએ દુષ્કર્મ આચર્યું..

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉભેલા હાઇવામાં આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!