Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરનાં સાહિત્યકાર સ્વ: ડૉ. જગદીશ ગુર્જરનાં કાવ્ય સંગ્રહનું વિમોચન યોજાશે…

Share

અંક્લેશ્વરનાં સાહિત્યકાર તેમજ દક્ષિણ ગુજરાતનાં યુનિવર્સિટીનાં ગુજરાતી વિભાગનાં પૃર્વ વડા સ્વ: ડો. જગદીશ ગુર્જરનાં કાવ્યસંગ્રહ મુક્તિપર્વનાં વિમોચનનું આયોજન શનિવારે કરાયું છે.

સ્વ:ડૉ. જગદીશ ગુર્જર ઉચ્ચકક્ષાનાં સાહિત્યકાર અને કેળવણીકાર હતાં. તેમનાં જીવન દરમિયાન તેમણે રચેલી કવિતાઓનાં સંગ્રહ “ મુક્તિપૃર્વ” નું વિમોચન શનિવારે સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન અંક્લેશ્વરનાં શારદા ભુવન હોલ ખાતે યોજનાર છે. સહકાર, સાંસ્ક્રુતિક અને વાહન વ્યવહારમંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે આ કાવ્ય સંગ્રહનું વિમોચન કરાશે. આ પ્રસંગે દ.ગુ.યુનિ.ના વાઇસ ચાન્સેલર ડૉ. ભાસ્કર રાવલ,પ્દમશ્રી ડૉ. પ્રવિણ દરજી ઉપસ્થિત રહેશે. કાવ્યસંગ્રહ વિશે પ્રસિધ્ધ કવિઓ અને સાહિત્યકાર ડૉ. જવાહર બક્ષી અને પ્રા. શકીલ કાદરી પોતાનાં વિચારો વિચારો વ્યક્ત કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સ્વ. ડૉ. જગદીશ ગુર્જરનાં પરિવાર તેમજ સહિત્યકારોએ જનતાને આમંત્રણ પાઠવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેશનલ હાઇવે નં.48 વડદલા પાટીયા પાસેથી વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ લોકસભાનો જંગ-આગામી 9 મી માર્ચે રાહુલ ગાંધી ની જિલ્લા માં એન્ટ્રી, ભારત જોડો ન્યાય યાત્રા થકી રાહુલ કરશે ગર્જના

ProudOfGujarat

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!