Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું…..

Share

કિશન સોલંકી (ભાવનગર)

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું પડયુ  છે જે નોઘણોવદર સહિત આજુ બાજુ ના ત્રણ જેટલા ગામોને પાણી પુરૂ પાડે છે તે તળાવ છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત હાલતમાં છે અને અનેક વખત ગામના લોકો દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં હજિ પણ આ તળાવ માં કોઈપણ જાતની મરામત કરવામાં આવી નથી.આ બાબતે જો તંત્ર કામગીરી નહિ કરે તો ગામના લોકો ઉગ્ર આદોલન કરશે….

Advertisement

Share

Related posts

કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો થતાં અષાઢી બીજથી ખુલશે અક્ષરધામ મંદિરના દ્વાર…

ProudOfGujarat

વડોદરા માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ભાલોદ પંથકમાંથી વહેતી નર્મદા નદીમાં બેફામ રીતે ચાલતા રેતી ખનન બાબતે યોગ્ય તપાસનો અભાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!