Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના શાલીમાર રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે મારૂતિ વાન માં ભીષણ આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી…..

Share

 

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ  ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર નજીક ના પેટ્રોલ પંપ પાસે આજ રોજ સવાર ના સમયે એક મારૂતિવાન માં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …જોકે સદનસીબે વાન ચાલકે સમય સુચકતા વાપરી વાનની બહાર નીકળી ગયા હત…….
શાલીમાર રોડ પર ના મુખ્ય માર્ગ ઉપર વાન માં આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….તો બીજી તરફ ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો …
મુખ્ય માર્ગ ઉપર ના પેટ્રોલ પંપ પાસે જ કાર માં ભીષણ આગ લાગતા એક સમયે લોકો ના જીવ તાળવે ચોટયા હતા..અને સ્ટેશન રોડ માર્ગ ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા …….
Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શું સ્વચ્છતા અભિયાન છે…! : પીરામન નાકાથી લઈ ગુજરાત ગેસ કંપનીને જોડતાં મુખ્ય માર્ગ ઉપર ગંદગીનું સામ્રાજ્ય સર્જાયું.

ProudOfGujarat

એક સગીરવયનો અને બીજા બે આરોપીઓ દ્વારા વોટસએપ વિડીયો કોલ વગેરે દ્વારા સગીરવયની છોકરીને થતી હેરાનગતિની દુઃખદ કહાની એટલે સુધી કે ચહેરો એસિડ નાખી વિકૃત કરવાની ધમકી આપી…

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!