Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના ભાલ નજીક ૬ કાળીયાર હરણ ના મોત

Share

કિશન સોલંકી ( ભાવનગર )
ચિંતા જનક વિગતો માં ભાવનગર ના ભાલ વિસ્તાર માં એક સાથે ૬ કાળીયાર હરણ ના મોત થયા છે .
કેમિકલ યુક્ત પાણી પીવાથી આ કાળીયાર ના મોત થયા ની આશંકા વ્યક્ત થઇ રહી છે. વધુ વિગતો માં અન્ય કેટલાક પક્ષી ના પણ મોત થયા છે અને તે પણ આ કેમિકલયુક્ત પાણી પીવા ના કારણ થી જ થયા હોવાની સનકા જાગી છે. ભાલ ના આગેવાન સાદુલભાઈ અને કોળી સમાજ ના આગેવાન ભાવુંદાસ ચડાસમાં એ જણાવુંએ હતું કે વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે પોહચી છે તપાસ શરૂ છે.અત્રે ઉલ્લેખનીય છે કે વેળાવદર રાષ્ટિય અભ્યારણ છે અને કાળીયાર રાષ્ટિય પ્રાણી છે એક સાથે ૬ કાળીયાર ના મોત ની ઘટના ગંભીર છે.

Advertisement

Share

Related posts

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ: 12 કર્મચારીઓનો આબાદ બચાવ

ProudOfGujarat

દહેજ પંથકની કંપનીમાં કોન્ટ્રાક્ટર પાસે બાર આઇફોન અને એક મેકબુકની લાંચની ચર્ચા

ProudOfGujarat

ભરૂચ : જમાત એ ઉલેમા એ હિંદ, દારૂલ ઉલૂમ દેવબંદ અને તબલિગી જમાત પર પ્રતિબંધ મૂકવા અંગે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!